કોણ માનશે ?

September 22, 2006

જો હું કહું કે -
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?
ઓ જીંદગી -
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?
 
-  જયશ્રી.
—–
વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું;
ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે?
( આ શેર ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની એક વાર્તામાં શિર્ષકમાં છે, પણ કવિનું નામ મને ના મળ્યું. આખી ગઝલ કે મુક્તક તમારી પાસે હોય તો મને મોકલવા વિનંતી. )

Entry Filed under: અછાંદસ, કંઇક મારા તરફથી, મુક્તકો. .

2 Comments Add your own

  • 1. nimisha  |  September 30, 2006 at 2:24 am

    hey buddy..tu to bahu saari kavita kare chhe ne..wah dil garden garden thay gayu :)

  • 2. વિવેક  |  October 1, 2006 at 8:24 am

    નાની પણ સુંદર અભિવ્યક્તિ….. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


My Another Blog

Comments Please.....

Blog Stats

Recent Comments

bakul buch on Tahuko : ટહુકો ( …
dwaipal on વહેમવાળી જ…
vaibhav on મુક્તક - …
Kartikeya on Tahuko : ટહુકો ( …
DR. CHANDRAVADAN MIS… on Welcome

Recent Posts

Archives

Links

રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ ના શબ્દો અથવા સ્વરાંકન અથવા તેની લીન્ક આપવા પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.